Contact Me On Whatsapp !!!
9898330337

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમા આવતી જ્ઞાતિઓની યાદી

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમા આવતી જ્ઞાતિઓની યાદી-

ગુણોત્સવ બાબતે તા.૩૦ માર્ચ નો નવો પરિપત્ર

Breaking News.....
                   Breaking News....
                             Breaking News....



આ પરિપત્રના મુખ્ય મુદ્દાઓ -
તા.૧૨ ના રોજ ૭.૪૫ થી ૮.૦૦ લેખન ટેસ્ટ
૮.૦૦ થી ૮.૩૦ ગણન ટેસ્ટ
૮.૩૦ થી ૯.૪૦ વાચન ટેસ્ટ(ધો.થી૮ મા પ્રશ્નપત્ર અપાશે)
પ્રશ્નપત્ર પેકેટ ખોલતી વખતે SMC ના અધ્યક્ષની સહી લેવી.
વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ CRC ને પહોચાડવી  
  

2.ગુણોત્સવ અન્તર્ગત તા.૦૯/૦૪/૨૦૧૩ ના રોજ સવારે ૯.૦૦ કલાકે બાયસેગ પર નિયામકશ્રી અને અગ્ર સચિવશ્રીની ટેલિકોન્ફરન્સ હોઇ તમામ શાળાઓના શિક્ષકોએ કદાચ આ પ્રોગ્રામ જોવાનો  થાશે.



3.ગુણોત્સવ-૪ ના આયોજન અંગે આયોજન માટે નીચેની લીંક પર ક્લિક કરો.